-
ગોધરા
ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીના વિવેચનસંગ્રહ ‘કાવ્ય સત્ર’ ને ‘રમણલાલ જોશી પારિતોષિક’ એનાયત કરાશે
પંચમહાલ, જાણીતા સાહિત્યકાર, નિવૃત્ત પ્રોફેસર, અને અનેકવિધ ક્ષેત્રોમાં સક્રિય ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીના ૨૦૨૦માં પ્રકાશિત વિવેચનસંગ્રહ ‘કાવ્ય સત્ર’ ને ગુજરાતી…
Read More » -
ગોધરા
જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨ની પૂરક પરીક્ષાઓ તા.૨૩ મી જૂનથી તા.૩ જી જુલાઈ દરમિયાન યોજાશે
પંચમહાલ, પંચમહાલ જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લા…
Read More » -
શહેરા
સદનપુર પ્રા. શાળા ખાતે સુવિધા હોસ્પિટલ અને લાઇન્સ ક્લબ ઑફ લુણાવાડા દ્વારા 52 જેટલી શાળાઓને 5800 નંગ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું
શહેરા આજરોજ તારીખ 20/06/2025 ના રોજ સદનપુર પ્રાથમિક શાળા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલ ખાતે સુવિધા હોસ્પિટલ લુણાવાડા ડોક્ટર આર.બી. પટેલ…
Read More » -
શહેરા
શહેરા તાલુકાના ધમાઈ ગામે ઘરના બહાર બેઠેલા લોકો પર ટ્રેકટર ચઢાવી દેવાનો પ્રયાસ, એક ઈસમનુ મોત, ટ્રેકટર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી પાડયો
શહેરા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે રાતના સમયે ઘરના આંગણામા બેઠેલા લોકો પર એક માથાભારે ઈસમે ટ્રેકટર ચઢાવી દેવાનો…
Read More » -
શહેરા
પંચમહાલ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે
પંચમહાલ, મંગળવાર :-પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લામાં માનવસર્જિત તથા કુદરતી…
Read More » -
શહેરા
શહેરા તાલુકાના સાડી સમડી ગામે પરણિતાની અવાવરુ કુવામાંથી લાશ મળી, બે દિવસ પહેલા થયા હતા લગ્ન
શહેરા. શહેરા તાલુકાના સાડી સમડી ગામની પરણિત યુવતીની લાશ એક અવાવરુ કુવામાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શારદાબેન…
Read More » -
ગોધરા
ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે એક મકાન બળીજતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મદદે
ગોધરા, તારીખ:- ૧૦-૪-૨૦૨૫ ના રોજ બોડીદ્રાના વતની હિંમતસિંહ અંદરસિંહ પટેલ નું મકાન બળીને ખાખ થઈ જતા તેના સમાચાર પૂજનીય સંતોને…
Read More » -
શહેરા
વિધાન સભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા પટીયા ખાતે ૧૩૪ મી આંબેડકર જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.
શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તાર ના પટિયા ખાતે વણકર સમાજના નવજીવન જન સેવા ટ્રસ્ટ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની…
Read More » -
ગોધરા
પઢીયાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પોલીસ બનવાનું સ્વપ્ન : કાંકણપુર પી.આઈ. દ્વારા પ્રેરક માર્ગદર્શન
પંચમહાલ, પઢીયાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પોલીસ બનવાનું પ્રબળ સ્વપ્ન જોવા મળી રહ્યું છે. શાળાના આશરે ૭૦% જેટલા વિદ્યાર્થીઓએ…
Read More » -
ગોધરા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ , સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ…
Read More »