ગોધરા
-
ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે એક મકાન બળીજતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મદદે
ગોધરા, તારીખ:- ૧૦-૪-૨૦૨૫ ના રોજ બોડીદ્રાના વતની હિંમતસિંહ અંદરસિંહ પટેલ નું મકાન બળીને ખાખ થઈ જતા તેના સમાચાર પૂજનીય સંતોને…
Read More » -
પઢીયાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પોલીસ બનવાનું સ્વપ્ન : કાંકણપુર પી.આઈ. દ્વારા પ્રેરક માર્ગદર્શન
પંચમહાલ, પઢીયાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પોલીસ બનવાનું પ્રબળ સ્વપ્ન જોવા મળી રહ્યું છે. શાળાના આશરે ૭૦% જેટલા વિદ્યાર્થીઓએ…
Read More » -
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ , સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ…
Read More » -
ગોધરા રેડિયો કેન્દ્ર પર આશિષ બારીઆનો ‘આજના યુવાનોની જીવન શૈલી’ વિષય ઉપર વાર્તાલાપ પ્રસારિત થશે
ગોધરા તાલુકાના પઢીયાર ગામના આશિષ બારીઆ ‘ આજના યુવાનોની જીવન શૈલી ‘ વિષય ઉપર ગોધરા રેડિયો કેન્દ્ર પરથી યુવાનો માટે…
Read More » -
ગોધરા આઈટીઆઈ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
ગોધરા . તારીખ ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ આઈ.ટી.આઈ ગોધરા ખાતે સૌપ્રથમ વાર ખુબ જ સુંદર અને સફળતા…
Read More » -
PSI-કોન્ટેબલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્ષેત્રે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ દ્વારા આગવો વર્કશોપ.
PSI-કોન્ટેબલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્ષેત્રે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ દ્વારા આગવો વર્કશોપ. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના અનુસ્નાતક…
Read More » -
જિલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પ આપી આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી
ગોધરા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા પંચમહાલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર…
Read More » -
પંચમહાલ-ગોધરા થી શહેરા જતા હાઇવે માર્ગ પર પોપટપુરા પાસે પૂર ઝડપે આવતી ટ્રકના અડફેટે ગાયનું મોત
પંચમહાલ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગોધરા થી શહેરા જતા હાઇવે માર્ગ પર પોપટપુરા ખોડીયાર માતાના મંદિર પાસે આજરોજ પૂર ઝડપે…
Read More » -
શહેરા તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ નળ તો લગાવી દીધા પણ… ટીપુંય પાણી આવતુ નથી ગ્રામીણ વિસ્તારની મહિલાઓનો ગંભીર આક્ષેપ
ગોધરા ગુજરાતના ગામોમાં આવેલા છેવાડા ગામોને પીવાનુ પાણી મળી રહે તે હેતુથી સરકારે નલ સે જય યોજના અમલી બની છે.…
Read More » -
પંચમહાલ-. રામેશરા પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવેલી સુરેશ બારિયાની લાશનો ભેદ ઉકેલતી હાલોલ ગ્રામ્ય પોલીસ , પ્રેમસંબંધની શંકાએ મિત્રએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ પાસેના રામેશરા ગામે નર્મદા કેનાલમાંથી મીણીયાની થેલીમા જાંબુઘોડા તાલુકાના ડુમા ગામના સુરેશભાઈ બારિયાની લાશ મીણીયા થેલામા…
Read More »